ધાર્મિક

તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુ તરફથી રૂપિયા ૨૫ લાખની સહાય

ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે.…

ભગવાન બુદ્ધની અવતરણ ભૂમિ લુમ્બિની(નેપાળ)થી ૯૧૨મી રામકથાનો પ્રારંભ

ભગવાન બુદ્ધની પ્રાગટ્યની ભૂમિ અને વિશ્વશાંતિ સૌથી મોટી ધરોહર-લુમ્બિનીથી કથા શરૂ કરતા પહેલા એક નાનો કાર્યક્રમ યોજાયો.લુમ્બિની વિકાસકોષના ઉપપ્રમુખ ભિક્ષુ…

જગતગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી ભવિષ્યવાણી, ૨૦૨૪માં પ્રધાનમંત્રી બનશે!

રામચરિત માનસની એક ચોપાઈ પર વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી…

અમેરિકામાં પિનલ પટેલની અશ્વેતોએ હત્યા કર્યાના ૧૩ દિવસે સ્વામીનારાયણ સંતોએ અગ્નિદાહ આપ્યો

અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે ૨ ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે બ્રુપી-સ્કોટ મેમોરિયલ સ્મશાન ખાતે પિનલભાઇના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો…

ઓસ્ટ્રેલિયામાં હિંદુ કાઉન્સિલની માંગણી – “શાંતિ ભંગ કરનારાઓના વિઝા રદ્દ કરવામાં આવે”

ઓસ્ટ્રેલિયામાં ત્રણ મંદિરો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ માંગ કરી છે કે, શાંતિમાં…

મંદિરો પૂજાના સ્થાનો છે અને નફો કમાવવાના પ્લેટફોર્મ નથી : મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે મંદિરોના નામે બનાવેલી અને ભક્તોને ગેરમાર્ગે દોરીને દાન એકત્રિત કરતી તમામ ગેરકાયદે/અનધિકૃત વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપ્યો છે.…

Latest News