ધાર્મિક

કેદારનાથમાં યાત્રાને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવા ટોકન સિસ્ટમ લાગુ

ચાલુ વર્ષે ૨૫ એપ્રિલથી પ્રસ્તાવિત કેદારનાથ યાત્રામાં મુસાફરો ટોકન લઈને દર્શન કરી શકાશે. ટોકન વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં…

સુપ્રિમ કોર્ટ ૧૪ એપ્રિલે જ્ઞાનવાપીમાં રમઝાનમાં ‘વાજુ’ની પરવાનગી માટેની અપીલ પર કરશે સુનાવણી

વારાણસીમાં રમઝાન મહિનામાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં 'વુજુ' કરવાની પરવાનગી માંગતી અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે ૧૪…

આગ્રામાં તાજમહેલને તોડી પાડવાની માગણી આસામના ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ કરી

ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એ હકીકતની તપાસની પણ માંગ કરી રહ્યો છે…

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.**તમે બધા કલાકાર નહિ,સાધક છો: મોરારીબાપુ.**જેકી શ્રોફ સહિત ૧૩ દિગ્ગજ કલાસાધકોનું…

રામનવમીએ થયેલી હિંસા બાદ બિહારના રાજકારણમાં થયો ભડકો

રામનવમીના દિવસે બિહારના સાસારામમાં થયેલી હિંસા મામલે હવે રાજકારણ ગરમાયું છે. તંત્ર જ્યાં સ્થિતિને થાળે પાડવા મથી રહ્યું છે, ત્યાં…

શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી દ્વારા શ્રી વલ્લભસખી રસપાન મહોત્સવ નો અમદાવાદ ખાતે આરંભ થયો

૧ થી ૩ એપ્રિલ સુધી કાંકરીયામાં એકા ક્લબ ખાતે ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન અમદાવાદ:જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને ઈન્ટરનેશનલ વૈષ્ણવ…