ધાર્મિક

અયોધ્યા રામમંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર થઈ ગયું

અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી…

નવચરિત્રોથી ભરપૂર ૯૨૦મી નવદિવસીય રામકથાનો બોસ્ટન(અમેરીકા)થી શુભારંભ

બોસ્ટન અમેરિકાની ભૂમિ પરથી કથાનાં પહેલા દિવસે આરંભ પહેલા નિમિતમાત્ર યજમાન ચંદ્રકાંતભાઈએ પરિવાર,શાંતિનિકેતન-રામકબીર પરિવાર તરફથી સ્વાગત કરતા શુદ્ધ ગુજરાતીમાં કહ્યું…

સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં ૧૬ લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં. પુજ્ય મોરારિબાપુ તરફથી આ…

પૂજ્ય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના અવસર પર ‘ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્ર’ પુસ્તકનું વિમોચન કર્યું

ભારતના પ્રખ્યાત અને આદરણીય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે 'ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્રો' નામના સંક્ષિપ્ત અને ઉપયોગી સંકલનનું…

ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરના શિખર પર ૬ ધ્વજા ચઢાવાઈ

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ ૬ ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર…

સાળંગપુરમાં હનુમાન દાદાને સોનાનો શણગાર

સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનુ પૂજન કરીને…

Latest News