ધાર્મિક

વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે

દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં બે વિશેષતાઓ છે:એક એની પાંખમાં અને એક…

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત ૭૨ દર્શનાર્થીઓ…

રથયાત્રા દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય અપાશે

અમદાવાદમાં ૨૦ જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી.…

બાગેશ્વર ધામમાં ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જોખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને…

અમદાવાદમાં રથયાત્રામાં સમયે મકાનની બાલ્કની ધરાશાયી થતાં ૮ને ઈજા

અમદાવાદમાં રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા…

વિશ્વઉમિયાધામ આયોજિત ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના…

Latest News