ધાર્મિક

બાગેશ્વર ધામમાં ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જોખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને…

અમદાવાદમાં રથયાત્રામાં સમયે મકાનની બાલ્કની ધરાશાયી થતાં ૮ને ઈજા

અમદાવાદમાં રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા…

વિશ્વઉમિયાધામ આયોજિત ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના…

અમરનાથ શ્રાઈન બોર્ડએ યાત્રાળુઓ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ શરૂ કર્યું

૧લી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ એ યાત્રાળુઓ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ શરૂ…

બિપોરજોય વાવાઝોડા નાં અસરગ્રસ્તોને મોરારિબાપુ ની સહાય

ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું…

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…