ધાર્મિક

હવે શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટરથી જોઈ શકશો આગરાનો તાજમહેલ અને મથુરાના મંદિરો

ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ આગ્રા અને મથુરા વચ્ચે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્ય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ…

ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર CRPF તૈનાત

અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ ૪.૧૫ વાગ્યે…

કેનેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોએ કર્યા યોગ

૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની…

વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે

દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં બે વિશેષતાઓ છે:એક એની પાંખમાં અને એક…

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત ૭૨ દર્શનાર્થીઓ…

રથયાત્રા દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય અપાશે

અમદાવાદમાં ૨૦ જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી.…