ધાર્મિક

સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે : ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ASIને સર્વે કરવાની મંજૂરી આપી છે. ચુકાદાને લઈને…

જ્ઞાનવાપી મસ્જિદ-પરિસર મામલે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રીનું નિવેદન

અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હાઈકોર્ટ ૩ ઓગસ્ટે પોતાનો ર્નિણય આપશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે…

કાનુનથી દેશ નથી ચાલતો, આધ્યાત્મિકતાથી દેશ ચાલી રહ્યો છે : શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

અમદાવાદના જાસપુર ખાતે બની રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.…

મહારાષ્ટ્રના રાયગઢ અને જૂનાગઢ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

દેશના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે.…

મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મઝ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના પાવન અધિકમાસમાં આયોજીત…

જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ તેમજ કોલંબિયા અને ઈસકોન બ્રીજ પર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

      પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર દક્ષિણ અમેરિકાના કોલંબિયા ખાતે ભૂસ્ખલન થતાં 14 લોકોનાં જમીન હેઠળ દબાઈ જવાથી મૃત્યુ…

Latest News