ધાર્મિક

મોરારી બાપુનો કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં રામકથાનો ઐતિહાસિક કાર્યક્રમ:યુનિવર્સિટીમાં પ્રથમ હિન્દુ આધ્યાત્મિક કાર્યક્રમની જ્વલંત સિદ્ધી

આધ્યાત્મિક ગુરૂ શ્રી મોરારી બાપુ 12થી 20 ઓગસ્ટ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 9 દિવસ રામકથા કરશે. પૂજ્ય બાપુની આ રામકથા સાથે…

ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે ૧૬ ફૂટની મૂર્તિ મોકલવામાં આવી

ગણપતિ બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મુંબઈથી કેનેડાના ટોરોન્ટો ખાતે ૧૬ ફૂટની મૂર્તિ…

વારાણસીમાં જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલ, ભોંયરું અને ગુંબજની તપાસ શરુ

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી મસ્જિદ કોમ્પ્લેક્સનું ASI સર્વે સતત ચાલુ છે. બુધવાર ૯મી ઓગસ્ટે સર્વેનો છઠ્ઠો દિવસ છે.…

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત…

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર…

નાગેશ્વર સૂર્ય છે સોમનાથ ચંદ્ર છે

દારુકવનમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ-દેવભૂમિ કૃષ્ણભૂમિ,પશ્ચિમની પીઠ અને પુરીઓમાંની પૌરાણિક નગરી-દ્વારિકાથી કથાનો બારમો પડાવ બાપુએ કહ્યું કે જ્યારે પણ પૂજા અભિષેક…

Latest News