ધાર્મિક

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

By KhabarPatri News
- Advertisement -
Ad image

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

અંબાજી મહા મેળામાં એક મોટી ચિંતા હવે થશે દૂર, શ્રદ્ધાળુઓ શાંતિથી કરી શકશે દર્શન

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન…

રુદ્રાક્ષની સાચી પરખ માટે એનું X Ray કરાવું જોઈએ : મોતીસિંહ રાજપુરોહિત

અમદાવાદ : છેલ્લા 18 વર્ષોથી રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજીના વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા ખેતેશ્વર રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજી શોરૂમના એક નવું…

મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાથી કેમ દૂર રાખવામાં આવે છે? મોટા ભાગના લોકો નથી જાણતા સાચું કારણ

હિન્દુ ધર્મમાં મહિલાઓના સ્મશાનમાં ન જવા અંગે જે પ્રતિબંધ જોવા મળે છે, તે ધાર્મિકથી વધુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાંથી આવે…

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો મહેસાણામાં પ્રારંભ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા…

Latest News