વિશેષ

એન. કે. પ્રોટીન્સ અને કર્મા ફાઉન્ડેશન વચ્ચેની સંયુક્ત પહેલ આ દીકરીઓને એક વર્ષનું શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે

આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ…

માનસ રામકથા- જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ. અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.

જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.રામનામ એ વસ્ત્ર…

ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ…

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે…

રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત છે,પુરાતન નહિ સનાતન છે.

માનસ રામકથા  મહેશ એન.શાહ દિવસ-૨ તારીખ- ૨૦ માર્ચ.નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે.રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત…

કેન્દ્ર સરકાર ગંગા નદીના પાણીને સાફ કરીને વેચવાનું વિચારી રહી છે

નવીદિલ્હી : સરકાર ગંગા નદીના ગંદા પાણીને ટ્રીટ કર્યા પછી વેચવાના માર્ગો પર વિચાર કરી રહી છે. આ માહિતી આપતા…

Latest News