વિશેષ

ઝીમ્બાબ્વેના બાળકને નવું જીવન મળ્યું , સૌથી નાની વયે પેસમેકર ધરાવતું બાળક બન્યું

અમદાવાદ :અહીંથી દૂર હરારેમાં સતત રડતા અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરતા આઠ મહિનાના બાળકના માતા-પિતા તેની તકલીફથી વ્યાકૂળ થઈ…

જ્વેલરી વર્લ્ડ દ્વારા અમદાવાદમાં સૌથી મોટા જ્વેલરી એક્ઝિબિશનની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ : ભારતભરમાંથી 15 થી વધુ ટોચના જ્વેલર્સ વૈવિધ્યસભર જ્વેલરીના સૌથી મોટા એક્ઝિબિશનમાં ભાગ લેશે જે સમકાલીન અને આધુનિક બંને…

શ્રી હનુમંત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં મોરારિબાપુ દ્વારા વિવિધ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે 

પૂ.મોરારિબાપુ પ્રેરિત અનેક વિધ એવોર્ડઝ વિવિધ કળાઓ, ભાષા-સાહિત્ય અને સામાજિક સેવા ક્ષેત્ર અર્પણ થતા રહ્યા છે. એમના એવોર્ડ દ્વારા પણ…

પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીની શુભેચ્છા પાઠવી

સમગ્ર દેશના લોકો ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. આજે રામનવમીના શુભ અવસર પ્રસંગે…

પતંજલિપીઠનો ઐતિહાસિક દિવસ:વેદપરંપરા સનાનત પરંપરાનો ગૌરવશાળી સેતુ બાબા રામદેવજીનાં સંન્યાસ દિવસ પર બંધાયો

૮૯૪મી રામકથાનો પુર્ણાહુતી દિવસ આજે પતંજલિ યોગપીઠમાં ઐતિહાસીક-ગૌરવશાળી  દિવસ બન્યો કારણ કે,રામનવમી,ચૈત્રનવરાત્રિ સાથે-સાથે જે પરંપરામાં જીવીએ છીએ એ મહર્ષિ દયાનંદ…

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…