વિશેષ

રાજસ્થાન ફરીથી પર્યટકોથી ધમધમતુ થઈ જશે: પર્યટન મંત્રી

રાજસ્થાનના ટુરિઝમમાં પેલેસ ઓન વ્હિલ્સનું પણ એક આગવું આકર્ષણ છે. પરંતુ તેનું ભાડું વધારે હોય છે. આ અંગે પણ રાજ્ય…

યુપીમાં સુરક્ષા જવાનો વચ્ચે સીએમ યોગીના વેષમાં બાળક આવ્યો

લોકો સેલ્ફી પડાવવા દોડધામ કરી પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. મંગળવારે ભગવાન પરશુરામની જન્મજયંતિ અક્ષય તૃતીયા પર…

અખાત્રીજના શુભ પર્વએ રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં લોકો ઉમટ્યા

રાજકોટના સોના-ચાંદીના દાગીના દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાંય સોના બજાર એટલે સોના-ચાંદીનું હબ માનવામાં આવે છે. પેલેસ રોડ પર આવેલી સોની…

મહેસાણાના ખેડુતોએ અખાત્રીજના પર્વએ ધરતી માતાની પૂજા કરી

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે…