વિશેષ

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા…

૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના…

માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૭ તારીખ ૨૫ માર્ચ. જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે.

સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…

અમદાવાદમાં બાયજુ’સના એક્ઝામ પ્રેપ સ્ટુડન્ટ વિંદિત પટેલે ગેટ 2022માં એઆઈઆર-2 મેળવ્યા

બાયજુ’સના એક્ઝામ પ્રેપના વિદ્યાર્થી વંદિત પટેલે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (ગેટ) 2022 (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)માં 100માંથી 91ના સ્કોર સાથે ઓલ…

એન. કે. પ્રોટીન્સ અને કર્મા ફાઉન્ડેશન વચ્ચેની સંયુક્ત પહેલ આ દીકરીઓને એક વર્ષનું શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે

આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ…

માનસ રામકથા- જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ. અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.

જેણે સાધુ-ફકીરીનો લિબાસ પહેરી લીધો હોય એને વિધ્નો નડે નહિ.અલંકારથી શરીર રૂપાળું જરુર લાગે પણ વસ્ત્ર શીલ છે.રામનામ એ વસ્ત્ર…