વિશેષ

આશ્કા એજ્યુકેશન 30માં વર્ષના મંગલ પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ માટે બન્યુ સ્વરોજગારીનો સેતુ, આશ્કા યુથ ફાઉન્ડેશન અંતર્ગત લૉન્ચ કરાયો C2C(Class to Career) પ્રોજેક્ટ

સરસ્વતી વંદના થકી શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે આશ્કા એજ્યુકેશન અભ્યાસ માટેના મંદિર (The Temple of Learning) તરીકે જળવાઇ રહ્યું છે.…

“મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસ અને હિન્દુઓ વચ્ચે સુરક્ષાની કમીનો માહોલ બનાવવાનો છે.”

મથુરા અને જ્ઞાનવાપી વિવાદ પર ઓવૈસીએ કહ્યું. ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા એઆઈએમઆઈએમ ચીફ અને એવી વાત કરી કે તરત…

મક્કામાંથી પવિત્ર ઝમઝમ પાણી લઈ જવા પર પ્રતિબંધ

મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ ૬૬ ફૂટ દૂર એક કૂવો આવેલો છે. એને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ…

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કડક પોલીસ ફોર્સ સાથે સર્વે શરૂ

જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી…

નીટ પીજીની પરીક્ષા ૨૧ મેએ જ યોજાશે : સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે આવેલ અરજીને ફગાવી દીધી ૨૧મી મેના રોજ થનારી NEET-PG 2022 પરીક્ષાને મોકુફ  કરવા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી…

યુપીના મદરેસામાં રાષ્ટ્રગાન ફરજીયાત કરાયું

યોગી સરકારનો મોટો નિર્ણય ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો ર્નિણય કર્યો છે. સરકારે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો માટે રાષ્ટ્રગાન…