વિશેષ

ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કુલ તરીકે આઈઆઈએમ અમદાવાદને માન્યતા મળી

આઇઆઇએમ અમદાવાદને ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ તરીકે માન્યતા આપવામાં આવી છે, ફાઇનાન્સિયલ ટાઇમ્સ (એફટી) રેન્કિંગ ૨૦૨૨ અનુસાર, એચઇસી પેરિસને વિશ્વભરમાં…

જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કાશી-મથુરાના મંદિરો ઔરંગઝેબે તોડાવ્યા હતા

જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો…

એસએસએની ભરતી માટે ૨૬મેથી ઓનલાઈન અરજી શરૂ

સર્વ શિક્ષા અભિયાન ગુજરાતે સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ૮…

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે…

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિક રત્ન સુરીસ્વરજી મહારાજ સાહેબ (જૈન સાધુ ભગવંત) દ્વારા”જૈન સાધુની હિમાલય યાત્રા” ગ્રંથનું  વિમોચન

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિકરત્નસુરી દ્વારા તાજેતરમાં ૨૦૦૦ કિમીની હિમાલયા યાત્રા કરવામાં આવી. આ યાત્રા ઇતિહાસમાં પહેલી વાર જૈન…

૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે

રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય…