વિશેષ

આ ભગવાન રામ અને દેશની જનતાનું અપમાન છે અમિત શાહની ટિપ્પણી પર પ્રિયંકા ગાંધીનો પલટવાર

મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસની કામગીરી સામે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર આકરા પ્રહારો કરતાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીવાડ્રાએ કહ્યું…

ગુજરાત યુનિ. અમદાવાદની બે કોલેજને નોટીસ મોકલશે

ગુજરાત યુનિવર્સિટીમાં ૨૦ જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રક્રિયા અગાઉ જ ગ્રાન્ટેડ કોલેજે બંધ કરવા અરજી કરી હતી.…

આ વર્ષે રાખડીના ભાવમાં ૩૦ થી ૩૫ ટકાનો થયેલો વધારો

ભાઈ અને ભહેનના અતૂટ પ્રેમનો તહેવાર એટલે રક્ષા બંધન. રક્ષા બંધનનો તહેવાર નજીક આવતા બજારમાં રાખડીઓનો મેળો લાગ્યો છે. એમાં…

દિલ્હીમાં બાળકોને સ્કુલમાં ભણતા જોઈ શકશે માતા-પિતા

હવે ટૂંક સમયમાં વાલીઓ તેમના મોબાઈલ પર શાળામાં તેમના બાળકની ગતિવિધિઓ જોઈ શકશે. દિલ્લી સરકાર આવતા મહિનાથી તમામ સરકારી શાળાઓમાં…

તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી રાહતરાશિ અર્પિત કરતા મોરારિબાપુ

થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે 57 જેટલા લોકોએ પોતાના પ્રાણ…

આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ

ત્રિપુરામાં આયોજિત રામ કથામાં પૂજ્ય મોરારીબાપુએ તમામ દેશવાસીઓને ભારતની આઝાદીના 75માં વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવને ધૂમધામથી ઉજવવાની અપીલ કરી છે.…