વિશેષ

“શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ” નિમિત્તે અમદાવાદમાં “શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા”નો થશે પ્રારંભ

 વિશ્વકર્મા પૂજન દિવસનું આયોજન આ વખતે "શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન ગુજરાત" દ્વારા કરવામાં અનોખી રીતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી…

અમદાવાદ આકાશ BYJU’Sના વિદ્યાર્થી  જય રાજ્યગુરુની સિદ્ધી  –  NEET UG 2022માં  AIR 16 હાંસિલ કર્યા

અમદાવાદ આકાશ BYJU'Sનો વિદ્યાર્થી જય રાજ્યગુરુએ એમબીબીએસનો અભ્યાસ કરનાર પોતાના પરિવારનો એક નવો સભ્ય બનાવા જઇ રહ્યો છે. જય રાજ્યગુરુના…

ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનના મેમ્બરો ગુજરાત સિનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચ પ્રંસંગે હાજર રહેશે

અમદાવાદ:  ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ)ના જોઇન્ટ સેક્રેટરી અતુલકુમાર પટેલ અને ગુજરાત કન્વિનર ઘનશ્યામ તળાવિયાએ આઈએમપીપીએ પ્રોડ્યુસર સભ્યો સાથે…

વ્યાપાર જગત એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ ગ્રીનપ્રિન્યોર નેશનલ મીટ કન્વેન્શન અને એવોર્ડ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું

પર્યાવરણ પ્રત્યે જાગૃત અને પર્યાવરણના અનુકૂળ વાતાવરણને વધુ સારું બનાવવા માટે સમાજે પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપતા સામાજિક જવાબદારીનું પાલન કરવું…

પ્રથમ વખત નવરાત્રીમાં “કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું અમદાવાદમાં થઈ રહ્યું છે આયોજન

નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત…

અંબાજી નજીક થયેલ અકસ્માતમાં પ્રાણ ગુમાવનારાઓને મોરારીબાપુની સહાય

ભાદરવી પૂનમ ના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો માઅંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માના દર્શન…