વિશેષ

અમદાવાદ :  શહેરમાં નારાયણા બિઝનેસ સ્કૂલ દ્વારા ‘રાત્રી B4 નવરાત્રી’નું આયોજન,  ભારતભરમાંથી આવતા 800થી વધુ વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા

શક્તિ અને ભક્તિથી અનાશક્તિ કેળવવાનો શુભ અને પાવન અવસર એટલે નવરાત્રિ.  અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા નવરાત્રિ ઉત્સવ…

ગુજરાતના ચૈતન્યધામ ખાતે સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે

ગુજરાતના ચૈતન્યધામમાં સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અહીં એ જણાવતા આનંદ થાય છે કે અહિંસા…

 “કક્કો કરશે ગૌરવ” થીમ સાથે આ વર્ષે ગરબાની રમઝટ માણો ‘નવરંગી નવરાત’ સાથે  વૃંદાવન પાર્ટી પ્લોટમા

 ‘નવરંગી નવરાત’  26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરના સિંધુભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે, જે આશરે 6000…

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી 'ટ્રી ગણેશા' નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં…

સ્વામી સહજાનંદ કોલેજે કર્યા વિદેશની ૫ યુનિવર્સિટી સાથે એમઓયુ

તાજેતરમાં પોલેન્ડની આ યુનિવર્સિટીના સભ્યો કોલેજ ખાતે આવ્યા હતા અને સંસ્થામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ યોજ્યો હતો. ભાવનગરના…

“શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ” નિમિત્તે અમદાવાદમાં “શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા”નો થશે પ્રારંભ

 વિશ્વકર્મા પૂજન દિવસનું આયોજન આ વખતે "શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન ગુજરાત" દ્વારા કરવામાં અનોખી રીતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી…