વિશેષ

મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી

તહેવારની સીઝનમાં કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટની…

પંજાબમાં દિવાળી પર માત્ર ૨ કલાક માટે આતશબાજીની મંજૂરી

 પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યુ કે રાજ્યમાં દિવાળીની રાતે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી માત્ર બે કલાક માટે…

મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ  મહોત્સવનું અમદાવાદના આંગણે વિશેષ આયોજન

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના આ મહોત્સવની…

ચારઘામમાં અત્યાર સુધી કુલ ૪૨,૦૩,૫૮૮થી પણ વઘુ આવી ચુકયા છે શ્રધ્ધાળુઓ

કોરોનાકાળના બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક વર્ષ અલગ રહ્યાં…

મહાકાલની પૂજા બાદ પીએમ મોદીએ ‘શ્રી મહાકાલ લોક’ કોરિડોરનું કર્યું ઉદ્‌ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્‌ઘાટન કરશે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલની પૂજા-અર્ચના કરી છે. આ ખાસ…

સુપ્રીમ કોર્ટે આ રાજ્યમાં દિવાળીમાં ફટાકડાપર પ્રતિબંધ યથાવત રાખ્યો

દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ…