હિંદુ તહેવારોમાં રક્ષા બંધન અને ભાઈબીજ આ બન્ને તહેવાર ભાઈ-બહેનના સંબંધોનો મહિમા વર્ણવતો તહેવાર છે. એક માતાની કુખે જન્મેલ આ…
બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી…
દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. ‘દીપાવલી’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. યુગોથી ભારતીય સંસ્કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની…
આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરી પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી…
. આસો વદ મહિનાની તેરસે ધનતેરસની ઉજવણી થાય છે. આ દિવસે નવું ધન , ખાસ તો સોનું-ચાંદી ખરીદવી શુકનવંતી ગણાય…
દિવાળી પર્વ નિમિત્તે સમગ્ર એનએસઈ પરિવાર વતી એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે અમે…
Sign in to your account