વિશેષ

ઈસરોએ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી કરી લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

હિન્દુ સંગઠનોએ નમાજ પઢવાના મુદ્દે આપત્તિ નોંધાવી, FIR થઇ દાખલ

ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં ખોડા પોલીસ મથકની હદના દીપક વિહાર વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. નમાજ પઢવાના મુદ્દે…

ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે

અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર - ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦…

‘લાભ પાંચમ’ આજે દૂર્ભાગ્યને દૂર કરવાનો સૂવર્ણ અવસર

દિવાળીના તહેવારનો અંતિમ દિવસ. કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ. લાભ પાંચમને…

ભાઇબીજ : ભાઇ અને બહેનના પ્રેમ અને બંધનને જાળવી રાખવાનો ઉદ્દેશ

હિંદુ તહેવારોમાં રક્ષા બંધન અને ભાઈબીજ આ બન્ને તહેવાર ભાઈ-બહેનના સંબંધોનો મહિમા વર્ણવતો તહેવાર છે. એક માતાની કુખે જન્મેલ આ…