વિશેષ

વારાણસીમાં જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલ, ભોંયરું અને ગુંબજની તપાસ શરુ

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી મસ્જિદ કોમ્પ્લેક્સનું ASI સર્વે સતત ચાલુ છે. બુધવાર ૯મી ઓગસ્ટે સર્વેનો છઠ્ઠો દિવસ છે.…

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત…

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર…

નાગેશ્વર સૂર્ય છે સોમનાથ ચંદ્ર છે

દારુકવનમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ-દેવભૂમિ કૃષ્ણભૂમિ,પશ્ચિમની પીઠ અને પુરીઓમાંની પૌરાણિક નગરી-દ્વારિકાથી કથાનો બારમો પડાવ બાપુએ કહ્યું કે જ્યારે પણ પૂજા અભિષેક…

ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો

વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ગુરૂનું આચરણ આદર્શ હોવું જોઈએ. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા…

સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે : ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ASIને સર્વે કરવાની મંજૂરી આપી છે. ચુકાદાને લઈને…

Latest News