વિશેષ

૭૭માં સ્વતંત્રતા દિવસ નિમિતે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને તટરક્ષક મેડલ કરાયા એનાયત

૭૭મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના જવાનોને તટરક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ ૫ મેડલમાંથી,…

અમદાવાદની ઇસનપુર વિસ્તારમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમૃતકાળમાં 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશવાસીઓએ ઉત્સાહભેર કરી હતી. ત્યારે…

પૂજ્ય મોરારી બાપૂએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને મહેમાન તરીકે આમંત્રિત કરવાના મોદી સરકારની પહેલની પ્રશંસા કરી

પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું આયોજન

૧૪મી ઓગષ્ટ ૨૦૨૩ના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય…

શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન  સમગ્ર શહેરમાં…

૧૯ સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો તૈયાર કરશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ ૩ થી ૧૨ ના અભ્યાસક્રમ અને પાઠ્‌યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા…

Latest News