હંમેશા ભારતીય વાયુ સેના આકસ્મિકતા માટે સજ્જ હોય છે. આ વખતે પણ વાયુસેના ગર્ભવતી મહિલાની જીંદગી બચાવી છે. સમગ્ર ઘટના…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
વેલેન્ટાઈન એટલે પ્રેમનો પર્વ. કોઈ પોતીકાને પ્રેમની લાગણીમાં ભીજાઈ દેવાનો પર્વ. તેમાં સૌથી વધારે કઈ મહત્વ હોય તો વેલેન્ટાઈન સાથે…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૧૮થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન…
વેલેન્ટાઈનમાં પાર્ટી હોય કે ડેટ પર જવાનું હોય, દરેકની પહેલી પસંદ રેડ હોય છે. આમ પણ પ્રેમનો રંગ અને પ્રેમીને…
શિવજીના ભક્તોનો પ્રવાહ હવે ઘર તરફ ફંટાયો. મહાવદતેરશ શિવરાત્રીનો શુભ દિવસ. ગામનું શિવાલય આજ હકડેઠઠ ભરેલું હતું. આજ સવારથી જ…
Sign in to your account