વિશેષ

શનિની રાશિ કુંભમાં ચાર ગ્રહોનું ગોચર, મેષ સહિત આ રાશિઓને થશે જોરદાર લાભ

ફેબ્રુઆરીમાં ચાર ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, એટલે કેટલીક રાશિઓને લાભ થાય એવી સંભાવનાઓ બની રહી છે.…

કપાળ પર તિલક કરતી વખતે લોકો માથા પર કેમ રાખે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય, પૂજા-અનુષ્ઠાન અથવા સ્વાગત સમયે કપાળ પર તિલક કરવું એક અનિવાર્ય પરંપરા છે. ઘણી વખત જોવા…

બ્રહ્માજીએ પોતાની જ પુત્રી દેવી સરસ્વતી સાથે કેમ કર્યા લગ્ન? જાણો પૌરાણિક કથા પાછળનું રહસ્ય

ધાર્મિક શાસ્ત્રો અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મા સરસ્વતીનું પ્રાકટ્ય થયું હતું. આ દિવસે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં…

ધોળા દિવસે અંધકાર છવાઈ જશે! 21મી સદીમાં પહેલી વાર સર્જાશે આવો ચમત્કાર, 6 મિનિટ સુધી ગાયબ થઈ જશે સૂર્ય

2 ઓગસ્ટ 2027ના રોજ આકાશમાં એક અનોખો ચમત્કાર જોવા મળશે. આખી દુનિયામાં ભરબપોરે અંધકાર છવાઈ જશે. કેમ કે, છ મિનિટ…

દક્ષિણ ભારતમાં દિવસે અને ઉત્તર ભારતમાં રાતે કેમ કરવામાં આવે છે લગ્ન? જાણો શું છે તેની પાછળનું કારણ

દક્ષિણ ભારતમાં સૂર્ય દેવની પૂજા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યને દિવસની રોશની, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે.…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આ દિવસો દરમિયાન યોજાશે કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને…

Latest News