વિશેષ

અંબાજી મહા મેળામાં એક મોટી ચિંતા હવે થશે દૂર, શ્રદ્ધાળુઓ શાંતિથી કરી શકશે દર્શન

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન…

ઉદ્યોગસાહસિક એડવેન્ચર કેમ્પ: વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક કુશળતાઓનો વિકાસ

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ અને પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલના સંયુક્ત પ્રયાસથી ઉદ્યોગસાહસિક…

ઓઈલ પામના વાવેતરથી ખૂલ્યા ખેડૂતોની પ્રગતિના દ્વાર

ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં…

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને "બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ"માં ઉતરવાનું આહ્વાન કર્યું…

ભારતમાં ખેલકુદની શ્રેષ્ઠતાને પુર્ન વ્યાખ્યાયિત કરવા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલનો આંતરરાષ્ટ્રીય શાળાઓના રમતગમત સંગઠ્ઠન (ISSO) સાથે સહયોગ

આંતરરાષ્ટ્રીય બોર્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન મારફત તેની વિશિષ્ટ પાંખ દ્વારા આઇએસએસઓએ એસજીએફઆઈ રાષ્ટ્રીય, ખેલો ઇન્ડિયા ગેમ્સ, સુબ્રતો કપ અને આઇએસએફ…

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

આદિવાસી સમુદાય અને પ્રકૃતિ વચ્ચેના અભિન્ન સંબંધને પ્રસ્તુત કરતા 'સીમાડા પૂજન' ‘પ્રકૃતિ પૂજન’ વિધીથી અને ધરતી વંદનાથી ઉજવણીની શરૂઆત કરી…

Latest News