વિશેષ

રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન

સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…

માનવજીવનમાં પોષણયુકત આહાર માટે મશરૂમ ઉત્તમ છે – ડૉ. એન.સી.પટેલ

 આણંદ:  આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ ચાલતી અખિલ ભારતીય સંકલિત બીજ યોજના (આદિજાતિ પેટા યોજના)…

હાશ! પરીક્ષા પૂરી થઇ હવે નિરાંત..

ના કોઈની રોક-ટોક, ના કોઈની કચકચ અને ના કોઈ હોમવર્ક અને ના કોઈ ટેસ્ટની ઝંઝટ, બધું પત્યું. હવે તો સિંહ…

માળા કે જાપ કરવામાં કોન્સન્ટ્રેશન નથી રહેતું, શું કરું?

ઘણાં લોકો એવી ફરિયાદ કરતાં હોય છે કે જ્યારે ધ્યાન કરવા બેસીએ કે માળા કે જાપ કરતાં હોઈએ ત્યારે મન…

શહીદ દિનઃ યુવાનીને જાણો અને જીવો

સો સો અશ્રુઓની  તાકાત લઈને  આવે છે   યુવાની, અનેક આશાઓ,અરમાનો અને આનંદ એટલે યુવાની, કંઈક કરી છૂટવાની તમન્ના અને દ્રઢ…

“ખેતીમાં ઉદ્યોગોની માફક વ્યવસ્થાપન જરૂરી છે”

રાજકોટ: ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે વૈજ્ઞાનિક સંશોધનો અને નવી ટેકનોલોજીને અપનાવીને આધુનિક ખેતી કરતા થાય તથા સફળ ખેતી કરતા પ્રગતિશીલ…