વિશેષ

માધવપુર એટલે શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહનું સ્થળ : ઐતિહાસિક મહત્વ

માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રીકૃષ્ણએ રાજધાની-દ્વારીકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ…

IIM અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે ફીમાં ૫ ટકાનો વધારો  

વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાં સામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદનો ૫૩મો પદવીદાન સમારોહ શનિવારે યોજાયો હતો.

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર…

આ વર્ષે ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પિન વિતરણ સાથે વહેલી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત   

ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી…

રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન

સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…

માનવજીવનમાં પોષણયુકત આહાર માટે મશરૂમ ઉત્તમ છે – ડૉ. એન.સી.પટેલ

 આણંદ:  આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બં.અ.કૃષિ મહાવિદ્યાલયના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ ચાલતી અખિલ ભારતીય સંકલિત બીજ યોજના (આદિજાતિ પેટા યોજના)…

Latest News