વિશેષ

સવાલ શ્રીજીને…

વૈષ્ણવસંપ્રદાયની હવેલીમાં સવારે શ્રીનાથજીના મંગલા દર્શન થતાં, હું દોડીને દર્શનની પડાપડીવાળા  ટોળાંમાં ઊભો રહ્યો, મારો નંબર આવ્યો અને શ્રીનાથજીએ તેઓ…

સ્નાતક મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીક અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર

 ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮ર૦, હોમિયોપેથીની ૩રપ૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ…

મધર્સ ડે પર માતાને શું ગિફ્ટ આપશો ?

માતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશીની વાત છે. જીવનમાં એક સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ બને છે જ્યારે તે માતા…

આજે વર્લ્ડ થેલેસેમિયા ડે ..

અમદાવાદ :  ૮  મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે,…

આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ માટેની મુદત લંબાવાઇ

આગામી શૈક્ષણિક વર્ષમાં આર.ટી.ઇ. એકટ-૨૦૦૯ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓન…

UPSC ફાઇનલમાં પસંદગી પામનારા સ્પીપાના ૨૦ યુવા-યુવતિઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે

તાજેતરમાં ૨૭ એપ્રિલે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં પણ સ્પીપાના ૨૦ યુવાઓની ફાઇનલ પસંદગી થઇ છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે UPSC…

Latest News