વિશેષ

અધિકમાસમાં ચાલુ નોકરીએ પ્રભુને કેવી રીતે ભજુ…?

અધિકમાસ અને તેમાં પણ ગુરુવાર....પ્રભુની ભક્તિમાં લીન થઈ જવાનો દિવસ....પણ જીવ નોકરી અને છોકરામાં હોય ત્યાં પ્રભુને કેવી રીતે ભજુ...સવારે…

રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા

સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં…

હેપી ટુ બ્લીડ – આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી સાથે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે ૨૦૧૮ની ઉજવણી

વડોદરાઃ વડોદરામાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી શહેરની જાણીતી યુનિવર્સિટીઝમાંની એક છે અને તેણે મહિલાઓ માટેના મહત્ત્વપૂર્ણ આરોગ્યવિષયક દિવસોમાંના એક વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ…

ઉર્દુ બાદ હવે તેલુગુમાં છપાશે મહાભારત

દુનિયાના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે મહાભારત. મહાભારતનું ધર્મયુદ્ધ હવે તેલુગુ ભાષામાં પણ વાંચી શકાશે. હિંદી અને સંસ્કૃત ના સમજતા…

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો

સુરત: રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯મી…

૪૯૯ માર્કસ સાથે ચાર વિદ્યાર્થીઓએ કર્યું ટોપઃ સીબીએસઈના દસમાં ધોરણનું પરિણામ જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ આજે પરીક્ષા પરિણામોની જાહેરાત કરી છે. ૯૯.૬૦ પાસ ટકાની સાથે તિરુવનંતપુરમ રીજન તમામ રીજન્સમાં સર્વશ્રેષ્ઠ…