વિશેષ

શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન  સમગ્ર શહેરમાં…

૧૯ સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો તૈયાર કરશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ ૩ થી ૧૨ ના અભ્યાસક્રમ અને પાઠ્‌યપુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા…

વિશ્વવિખ્યાત કેમ્બ્રિજના પ્રાંગણમાં ગુંજી માનસની ચોપાઈઓ

દુનિયાની મહાન યુનિવર્સિટીઓમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુકે)ની દિવાલો અને સમગ્ર પ્રાંગણ એક ઐતિહાસિક ઘટનાથી ગૂંજ્યું જ્યારે શનિવારે નાનકડા બાળક રુદ્રએ સૌનું સ્વાગત…

પુજ્ય  મોરારી બાપુની ઐતિહાસિક રામ કથાનો કિંગ ચાર્લ્સ ત્રીજા ના શુભ સંદેશ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો

 જાણીતા રામાયણના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજના મેદાનમાં 9 દિવસની કથાનો શુભારંભ કર્યો છે, જે પરિસરમાં અત્યાર…

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદમાં ધડકન ગ્રુપ દ્વારા રાખી એડિશન એક્ઝિબિશન યોજાયું

શહેરમાં અત્યારથી જ આગામી પર્વ રક્ષાબંધનને લઈને ખરીદી જોવા મળી રહી છે. ત્યારે લોકોને લક્ઝ્યુરીયસ ચીજ વસ્તુઓ સાથેનું ખરીદીનું પ્લેટફોર્મ…

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા ૫૦૦ વિદ્યાર્થીઓ અટવાયા છે. આ ૫૦૦ વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં.…