અમદાવાદઃ વિ-હેલ્પ ફાઉન્ડેશન, જે ઘણાં વર્ષોથી અનેકવિધ સામાજીક કાર્યો થકી સમાજ સેવામાં કાર્યરત છે તેના દ્વારા અમદાવાદ ખાતે કેન્સરપીડિત અને…
વિશ્વ પર્યાવરણ દિવસ, એક એવો દિવસ જે આપણને આપણા અસ્તિત્વનો આધાર સાચવવા માટે સમજ સાથે યાદ અપાવે છે. જો આપણે સાંસ્કૃતિક વારસાને…
અમદાવાદઃ વર્લ્ડ ડાયાબિટિસ ફેડરેશન અનુસાર ભારતમાં ૪ કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. તેમાંથી ૮ થી ૧૦ ટકા ડાયાબિટીસ દર્દી ગુજરાતના…
જૂનાગઢઃ સમગ્ર ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાની તુલનાએ કુદરતે જૂનાગઢ જિલ્લાને અમાપ પ્રકૃતિની વિરાસત ભેટ ધરી છે. ગીર ગીરનારનું વન હોય…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ૫ થી ૧૩ જૂન સુધી રાત્રે…
ઉનાળાની સિઝનમાં લોહીના જથ્થાની અછતને પહોંચી વળવા તથા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે આશયથી રાજય સરકારના આરોગ્ય વિભાગના નેશનલ…
Sign in to your account