વિશેષ

ગણપતિદાદાની કૃપા પ્રાપ્ત કરવાનો અનોખો દિન

અમદાવાદ : દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા  ભગવાન ગણેશજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે અંગારકી સંકષ્ટ…

મેડિકલ કોર્સમાં ૪૦૦ ટકા સુધી ફી વધારો કરાયો

અમદાવાદઃ સરકારી મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કોલેજામાં મેડિકલ કોર્સ માટે ફી ૪૦૦ ટકા સુધી રાજ્ય સરકારે વધારી દેતા આને લઈને…

સ્પેલિંગ મિસ્ટેક કરી મહિલાને પુરૂષ દર્શાવી દાવો નકારી દીધો

અમદાવાદઃ વીમાકંપનીઓ અને વીમાકંપની નિયુક્ત ટીપીએ વિવિધ ઉપજાવી કાઢેલા કારણોસર ઈન્સ્યોર્ડ દર્દીઓના દાવા નકારે છે અથવા અધુરી, અપુરતી રકમ ચુકવતી…

શાળામાં ભૌતિક સુવિધા વધારવા સરકાર ઈચ્છુક

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે રાજ્યના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે. એટલે…

ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજપુરાધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ગુરૂવંદના

ગોધરા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઈશ્વર

માનવ અધિકારના યુગ તરફ:  લોક આંદોલનનું નિર્માણ

અમદાવાદઃ દુનિયાથી સંઘર્ષ દુર કાઢવા અને માનવતાપૂર્ણ સમાજનું નિર્માણ કરવા માટે ૨૬ જુલાઇએ એક સિમ્પોસિયમમાં મહાનુભાવોએ એસજીઆઇ પ્રમુખ દાસાકુ ઇકેડાની…

Latest News