વિશેષ

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં…

એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો

એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

રોટલી બળી જતા પત્નીને આપ્યા છૂટાછેડા

ઉત્તરપ્રદેશમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. એક મુસ્લિમ યુગલ વચ્ચે કંઇક એવુ થયુ કે પતિએ પત્નીને તલાક આપી દીધા.…

રૂ.૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તા જિલ્લા કલેકટરોને સોપાઈ

રાજ્ય સરકારે આજે વધુ એક કિસાન લક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોને જમીનના વળતર પેટે અપાતી રકમ સત્વરે મળે તે માટે…

વિદેશમાં રોજગારીના નામે થતું શોષણ અટકાવવા જાગૃતિ અભિયાન

વિદેશમાં નોકરી-રોજગારી આપવાના બહાને વિદેશ ગયા બાદ રાજ્યના યુવાનોનું શોષણ ન થાય તે માટે તેમનામાં જાગૃતિ આવે અને રાજ્યના અધિકૃત…