વિશેષ

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

કર્ણાટકમાં ઈલેકટ્રિક થાંભલાથી કરંટ ઉતરતા હસનામ્બા મંદિરમાં નાસભાગ, ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ

કર્ણાટકના હસન વિસ્તારમાંથી સામે આવી રહેલા સમાચાર મુજબ સ્થાનિક એક હસનામ્બા મંદિરમાં નાસભાગની ઘટના બની છે કે જેમાં ૨૦ જેટલા…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

મોરારી બાપુએ જ્ઞાન, શાંતિના સંદેશ સાથે દિવાળી, નવા વર્ષની શુભેચ્છા પાઠવી

પૂજ્ય મોરારી બાપુનો દિવાળી, નવા વર્ષના તહેવાર પર પ્રેરણાત્મક શુભસંદેશ દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ…

શહેરના યુવાનોએ Food For All અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દિવાળી સાર્થક કરી

પરિવારોના સ્વમાન જાળવણી માટે એમની ઓળખ છુપી રાખવામાં આવેલ છે. અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરતા યુવાઓના એક ગ્રુપે…

દિવાળીના તહેવારમાં વધુ એક સારા સમાચાર :સૌરાષ્ટ્રની અગ્રણી VadaliaFoods – બોપલ,અમદાવાદમાં પ્રથમ રિટેલ સ્ટોરનું ઓપનિંગ

ટૂંકા સમયમાં 8 જેટલા રિટેલ આઉટલેટને મળેલી ભારે સફળતા બાદ કંપનીને સાઉથ બોપલ વિસ્તારમાં નવા સોપાનને પણ ભારે સફળતા મળશે…