વિશેષ

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જાેવા મળ્યો રામ નવમીના ખાસ અવસર…

ડિપ્લોમા ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાનો શુભારંભ, ૧૫ મે સુધી ચાલશે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

ધો. ૧૦ ની પરીક્ષાઓ પૂર્ણ થવા પામી છે. તેમજ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરિણામ પણ એપ્રિલ મહિનાના અંત સુધીમાં…

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ-૩૯,૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો

પ્રથમ રાઉન્ડમાં તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ RTE ACT-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત…

રામની મૂર્તિને આ દિવસે ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરાધ્ય દેવતાનું તિલક કરવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને રામ નવમીના રોજ બપોરે ૧૨ વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે, કુલ…

પાંજરાપોળમાં ગાયોને ડાઇનિંગ ટેબલ પર અનલિમિટેડ રસ પિરસાયો

આ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ…

“હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર “રાજસ્થાન મહોત્સવ”ની શરૂઆત

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ…

Latest News