વિશેષ

રાજસ્થાનમાં ડુંગળીનુ બંપર ઉત્પાદન છતાં ભાવ ન મળ્યા

અલવર : રાજસ્થાનમાં ડુંગળીના બંપર ઉત્પાદન છતાં મંડીઓમાં ગુજરાતમાંથી જ ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. રાજસ્થાનમાં

ચેટીચાંદ- ભગવાન જુલેલાલનો જન્મદિવસ

ભારતભરમાં અલગ અલગ ધર્મોના લોકો રહે છે, એટલે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ભારતમાં દરેક ધર્મના તહેવાર ઉજવાતા હોય…

ચૈત્ર નવરાત્રિ દરમ્યાન પહેરો આ નવ રંગ અને મેળવો માઁ દુર્ગાના આશીર્વાદ  

આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ ચુકી છે, નવરાત્રિ ભારતના સૌથી મોટા તહેવારોમાંનું એક છે. હિન્દુ ધર્મ અનુસાર ચૈત્ર

ખરાબ ડાયટ : વર્ષે સેંકડો મોત

ખરાબ અને સંતુલિત ડાયટ ન લેવાના કારણે દર વર્ષે ભારતમાં ૧૦૦થી વધારેના મોત થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા

પર્યાવરણ ક્ષેત્રે કેરિયર બનાવી શકાય

દુનિયાભરને ગ્રીન બનાવીને આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય છે. જાણકાર શિક્ષણશાસ્ત્રી કહે છે કે જો આપને પર્યાવરણને

પવિત્ર ચૈત્રી નવરાત્રિ પર્વનો આજથી વિધિવત શુભારંભ

અમદાવાદ : માતાજીની પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ખુશી અને

Latest News