વિશેષ

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલઅયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને…

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન…

ગીતા જયંતી નિમિત્તે મોરારી બાપુની દરેક વ્યક્તિને ભગવદ ગીતા વાંચવા અપીલ

અમદાવાદ :જાણીતા આધ્યામિક ગુરુ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ગીતા જયંતિની ઉજવણી માટે ગીતા માનીષી સ્વામી શ્રી જ્ઞાનાનંદજી મહારાજ…

અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ વોશિંગ્ટનમાં કાર રેલી કાઢી

જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર…

ગીર પંથકના હિરણવેલ ગામમાં ૭૬ વર્ષની વયે વરરાજાના ઢોલ ઢબુક્યા

ઈસરોના નિવૃત્ત અધિકારીની લગ્નની ૫૦મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યાગીર સોમનાથ : ગીર…

અદભુત કલાકૃતિઓ, 3D મોડલ્સ અને Canvasનું સમન્વય એટલે BRDS Design Exhibition 2023

વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર  પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં  ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને  ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં  ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન  ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…