વિશેષ

રથયાત્રામાં ભગવાન રજવાડી વેશમાં શ્રદ્ધાળુને દર્શન આપશે

અમદાવાદ : ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે દરવર્ષે તેમના અવનવા ઠાઠ જોવા મળતા હોય છે. આ વખતે

અમદાવાદમાં ક્લાઉડ9 ખાતે “ક્વિઝ કોમ્પિટિશન” યોજાઈ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિવાન ગ્રુપ અને એડોર ગ્રુપના જોઈન્ટ વેન્ચર દ્વારા "ક્લાઉડ9" નામક સ્કીમ રજૂ કરવામાં આવી છે.

રથયાત્રાને લઈને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદ : રથયાત્રાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી

રથયાત્રાની તૈયારી : રથનું રંગકામ શરૂ કરી દેવાયુ છે

અમદાવાદ : અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી આગામી મહિને નીકળનારી રથયાત્રાને લઈને જારદાર

યાત્રા ધામ વિકાસ બાર્ડ દ્વારા ધાર્મિક સ્થાનોનો વિકાસ થશે

અમદાવાદ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં હિન્દુ તીર્થ સ્થાનો અને ધાર્મિકસ્થળો ઉપરાંત, અન્ય ધર્મના પવિત્ર સ્થળો અને

ગોડ બ્લેસ ફાઉન્ડેશન દ્વારા દ્વારકેશ પાર્ક સોસાયટીના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ આજે જ્યારે આપણે વૈશ્વિક સ્તરે પ્રદૂષણના વધી રહેલા વ્યાપના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરી રહ્યાં છીએ અને…

Latest News