તહેવાર વિશેષ

નવરાત્રિમાં વેકેશનને લઇને હવે નવો વિવાદ સપાટી પર

અમદાવાદ :   નવરાત્રિ દરમિયાન શાળા અને કોલેજામાં વેકેશનના નિર્ણયને લઇને હવે એક વિવાદ છેડાઈ ગયો છે. કારણ કે, ઘણી શાળાના…

ગણપતિદાદાની કૃપા પ્રાપ્ત કરવાનો અનોખો દિન

અમદાવાદ : દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા  ભગવાન ગણેશજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે અંગારકી સંકષ્ટ…

ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજપુરાધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ગુરૂવંદના

ગોધરા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઈશ્વર

ગુરુ પૂર્ણિમા વિશેષઃ ઇશ્વરે આપેલ શક્તિ ગુરુને ગુરુપદ અપાવે છે

ઇશ્વરે આપેલ શક્તિ ગુરુને ગુરુપદ અપાવે છે  “ગુરુ ગોવિંદ દોનુ ખડે, કીસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી, ગોવિંદ દિયો બતાય.”…

યુગપત્રીઃ ગુરુ અને શિષ્યના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો એક તહેવાર ‘ગુરુપુર્ણિમા’

ગુરુ અને શિષ્યના પવિત્ર પ્રેમને ઉજાગર કરતો એક તહેવાર 'ગુરુપુર્ણિમા' વર્ષના અગિયાર મહીનાને છોડીને કેમ અષાઢ મહિનામાં જ આ તહેવાર…

૧૪૧મી રથયાત્રા પૂર્વે અમદાવાદની પરિસ્થિતિનું મુખ્યમંત્રીએ હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ…