હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય અને ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.…

અમદાવાદ પૂર્વના કાંકરિયામાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલના શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

અમદાવાદ પૂર્વના કાંકરિયામાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમીની ઉજવણી ભક્તિ, ઉત્સાહ અને ઉત્સવના ઉલ્લાસ સાથે કરી. આ ઉજવણીમાં પરંપરાગત…

Raksha Bandhan 2026: ભાઈને રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠો મારવી જોઈએ? જાણો સંખ્યા અને તેનું મહત્વ

રાખડી માત્ર કાંડા પર બાંધવામાં આવતો દોરો નથી, પરંતુ તે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની રક્ષા કરવાના સંબંધનું પ્રતીક…

ગુરુપૂર્ણિમાએ રાંચરડાના શ્રી નીમ કરોરી મહારાજ મંદિરમાં દિવસભર ભક્તિમય કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાંચરડા સ્થિત શ્રી નીમ કરોરી મહારાજ મંદિર ખાતે બુધવાર, 29 જુલાઈના રોજ દિવસભર વિવિધ ધાર્મિક અને…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આ દિવસો દરમિયાન યોજાશે કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને…

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ- ૨૦૨૫માં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઈન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની…

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન…

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

આ નવરાત્રી મનાવો થોડી સ્ટાઈલમાં, સ્ટાઇલ અને પરંપરાની પરફેક્ટ મિશ્રણ : નવરાત્રી આઉટફિટ ટ્રેન્ડ્સ

નવરાત્રીનો તહેવાર ફક્ત ભક્તિ અને ઉત્સાહનું પ્રતીક નથી, પરંતુ ફેશન અને સ્ટાઇલનું પણ પ્રતીક છે. દાંડિયા અને ગરબાની રાત્રે દરેક…

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

Latest News