ઇવેન્ટ

પૂજ્ય મોરારિબાપુ દ્વારા રાજ્યના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

પુ. મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે.તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના…

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન…

અદભુત કલાકૃતિઓ, 3D મોડલ્સ અને Canvasનું સમન્વય એટલે BRDS Design Exhibition 2023

વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર  પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં  ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને  ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં  ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન  ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

અમદાવાદમાં “ધ બંગ્લોઝ” ખાતે “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન કરાયું

અમદાવાદ : ધ બંગ્લોઝ એ અમદાવાદનો એક અનોખો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે જે રહેવાસીઓની લાઇફસ્ટાઇલને વિવિધ રીતે અપગ્રેડ કરવા માટે રચાયેલ…