અમારા દેશમાં ટેકનિકલ શિક્ષણને લઇને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. તેની ગુણવત્તા પણ શંકાના ઘેરામાં દેખાઇ રહી છે.
શિક્ષણ ક્ષેત્રમાં ધરખમ સુધારા કરવાની અને શિક્ષણની ગુણવત્તાને સુધારી દેવા માટેની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ
નીતિ આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને જુદા જુદા વિષય પર શ્રેણીબદ્ધ ભલામણ કરી દીધી છે. આ
શિક્ષણ માટે મક્કા સમાન ગણવામાં આવતા ભારતીય ટેકનોલોજી સંસ્થા (આઇઆઇઆઇટી)માંથી ૭૨૪૮થી વધારે વિદ્યાર્થીઓ
એન્જીનીયરીંગ માં કોલેજમાં પ્રવેશ લેતા પહેલા પણ કેટલીક બાબતોની ચકાસણી હવે જરૂરી બની ગઇ છે. ધોરણ-૧૨ પાસ કર્યા
આધુનિક સમયમાં ઇન્ટર્નશીપ ભાવિ કેરિયરને સરળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.
Sign in to your account