વિશેષ

- Advertisement -
Ad image

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન…

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કેમ લાગી ગઈ હતી અર્જુનના રથમાં આગ? મોટાભાગના લોકોને નહીં હોય ખબર

મહાભારત અનુસાર, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને તેના રથમાં લઈને એકાંત સ્થળે ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ શ્રીકૃષ્ણે…

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

આ નવરાત્રી મનાવો થોડી સ્ટાઈલમાં, સ્ટાઇલ અને પરંપરાની પરફેક્ટ મિશ્રણ : નવરાત્રી આઉટફિટ ટ્રેન્ડ્સ

નવરાત્રીનો તહેવાર ફક્ત ભક્તિ અને ઉત્સાહનું પ્રતીક નથી, પરંતુ ફેશન અને સ્ટાઇલનું પણ પ્રતીક છે. દાંડિયા અને ગરબાની રાત્રે દરેક…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ કરવું પડશે આ કામ

ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા…