ગુરુપૂર્ણિમાએ રાંચરડાના શ્રી નીમ કરોરી મહારાજ મંદિરમાં દિવસભર ભક્તિમય કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાંચરડા સ્થિત શ્રી નીમ કરોરી મહારાજ મંદિર ખાતે બુધવાર, 29 જુલાઈના રોજ દિવસભર વિવિધ ધાર્મિક અને…

અમદાવાદના રાંચરડા ખાતે સંકટમોચન મહાવીર મંદિરમાં 100મો સુંદરકાંડ પાઠ, 1200થી વધુ ભક્તો જોડાયા

અમદાવાદના રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર ખાતે 19 જુલાઈ 2026, રવિવારના રોજ 100મો સુંદરકાંડ પાઠ અત્યંત ભક્તિભાવ,…

કુંભ સહિત આ 3 રાશિઓ પર શનિની સાડાસાતી, જાણો કોના માટે લાભ લઈને આવશે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડાસાતીને ઘણી વખત પડકારજનક સમય તરીકે જોવામાં આવે છે, પરંતુ એ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી કે સાડાસાતી…

ઘરથી બહાર નીકળતી વખતે સૌથી પહેલા કયો પગ બહાર મુકવો જોઈએ? જાણો શુ છે ધાર્મિક માન્યતા

જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળો છો, ત્યારે સ્વાભાવિક રીતે એવી ઇચ્છા હોય છે કે તમારું કામ સફળતાપૂર્વક…

Vastu Tips For Roti: રોટલીને લઈને આ ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર ગરીબી ઘર કરી જશે, પીરસતી વખતે ખાસ ધ્યાન રાખો

Vastu Tips For Roti: વાસ્તુ શાસ્ત્રમાં રસોડા અને ભોજન પીરસવાની રીતને લઈને અનેક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં…

અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પરિસરમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે (IAS) અને વિશેષ…

ક્યાંક તમે ખોટી દિશામાં માથું રાખીને તો નથી સૂતાને? વાસ્તુ નિયમ અનુસાર કઈ દિશા છે બેસ્ટ?

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે રાત્રે પથારીમાં જતાં જ તેને એવી આરામદાયક ઊંઘ આવે કે આખા દિવસનો થાક દૂર થઈ…

25 મેના રોજ સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ 6 રાશિઓની ચમકી જશે કિસ્મત, થશે ધનલાભના યોગ

Surya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના આત્મવિશ્વાસ,…

ગોતામાં રામી પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું

અમદાવાદ : ગોતા સ્થિત સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી ખાતે રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ‘શ્રીમદ ભાગવત…

આ તારીખે જન્મેલા છોકરા માનવામાં આવે છે પિતા માટે સૌથી લકી, ઓછી ઉંમરે જ મેળવે છે મોટી સફળતા

અંકશાસ્ત્રમાં દરેક મૂળાંકનું પોતાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે જન્મ તારીખ માત્ર વ્યક્તિના સ્વભાવ વિશે જ નહીં,…

Latest News