રાજનીતિ

ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ

ભરૂચ સીટને લઈને ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું,"ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી"ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભરૂચના…

વડાપ્રધાન મોદીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ નિમિત્તે લેખ લખ્યો

બિહારના બે વખત મંત્રી રહી ચુકેલા અને સમાજના ઉત્થાન માટે જીવનપર્યત કામ કરતા રહેલા લોકનેતા કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે. ૨૩…

બાબરના શાસન દરમિયાન લાગેલા ઊંડા ઘા રૂઝાયા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દેશે ૨૨ જાન્યુઆરીએ ફરીથી દિવાળીની ઉજવણી કરી હતી. ૫૦૦ વર્ષની રાહ જાેયા બાદ અયોધ્યાએ ફરી પોતાના રામના દર્શન કર્યા. અયોધ્યાના…

કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જાેડાશેની અફવા પર ટ્‌વીટ કરી સ્પષ્ટતા કરી

જાહેર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અહેવાલો બાદ કોંગ્રેસના સિનિયર નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટિ્‌વટ કરી સ્પષ્ટતા…

ભાજપે લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી

લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જેપી…

મોરેશિયસ દેશના PMએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નિવેદન આપ્યું

૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિશ્વ આતુરતાથી રાહ જાેઈ રહ્યું છે, ત્યારે મોરેશિયસના વડાપ્રધાન…