રાજનીતિ

કેજરીવાલે લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી

ભારતની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બે મંત્રી ધરણા પર બેઠા છે. છેલ્લા ચાર દિવસથી અરવિંદ કેજરીવા…

ઇફ્તાર પાર્ટી કે કોંગ્રેસનો મહાગઠબંધનનો પ્રયાસ ?

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. રોઝા ઇફ્તારના બહાને રાહુલ…

અરવિંદ કેજરીવાલ ફરી ધરણા પર

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ધરણા પર બેસી ગયા છે. અન્ના હજારેની સાથે…

વડાપ્રધાન મોદીએ કુમાર સ્વામીને ચેલેન્જ કર્યા

રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરેલ ફિટનેસ ચેલેન્જને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

અટલ બિહારી વાજપેયી હોસ્પિટલમાં..!!

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ તરફથી કહેવામાં આવ્યુ…

કર્ણાટકની 15 દિવસ જૂની સરકાર પર સંકટ

કર્ણાટકની માત્ર 15 દિવસ જૂની કુમાર સ્વામીની સરકાર પર અસ્થિરતાનું સંકટ ઉભુ થઇ શકે છે. મંત્રીપદ ના મળવાને કારણે ગઠબંધન…

Latest News