રાજનીતિ

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે,”વડાપ્રધાન મોદીજી મણિપુરને સળગાવવા માગે છે, આગને બુઝાવવા નથી માંગતા.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ અંગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, આજે જણાવ્યું હતુ કે, અવિશ્વાસના…

BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર,  PMએ કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે..”નો વિડીયો વાયુવેગે વાઈરલ

‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.…

લોકસભામાં CRPC અને IPC સંબંધિત નવું કાયદા બીલ રજૂ

મોદી સરકારે દેશના કાયદાકીય માળખામાં મોટા ફેરફારની દિશામાં પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં CRPC અને…

ભારતને તેના નેતા પર વિશ્વાસ છે : ગાયિકા મેરી મિલબેન

આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ…

ફ્લાઈંગ કિસ વિવાદ પર મહિલા  IASનું ટિ્‌વટ થયું વાયરલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા  IAS ઓફિસરનું ટિ્‌વટ વાયરલ…

કેન્દ્રીય ગૃહપ્રધાને કુકી સમાજ સાથે વાત કરી હોવાના સમાચાર સામે આવ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મણિપુરના કુકી સમાજ સાથે વાત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર શાહની વાતચીત…