લોકસભા ચૂંટણી 2024

પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી

રૂદ્રપ્રયાગઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાન કરીને હાલ ચાલી રહેલી લોકસભા…

By KhabarPatri News
- Advertisement -
Ad image

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના ટળી, યુબીટી ના નેતા માટે આવેલું હેલીકોપ્ટર થયું ક્રેશ

મહારાષ્ટ્રના મહાડમાં શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારે માટે સભામાં લઈ જવા માટે આવેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. સુષમા અંધારેનું…

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા બફાટ કર્યા બાદ કરી સ્પષ્ટતા  

રાજકોટમાં ભાજપના ઉમેદવારનું નિવેદન ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને વિવાદ નું કારણ પણ ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ…

કોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિઃ પી એમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા વાયનાડથી ભાગીને અમેઠી આવ્યા પણ હવે તો ત્યાંથી પણ ભાગીને રાયબરેલીમાં લોકસભા…

ઉત્તર પ્રદેશની આ બેઠકથી લડશે રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશની બે લોકસભા સીટો પર કોંગ્રેસે મોદી રાત્રે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક…

અમિત શાહે પોતાના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી, કોંગ્રેસ પર પ્રહારો કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ફેક વીડિયો પર કોંગ્રેસ પર જાેરદાર…

કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે…