News

આપના વિજય નાયરે ઉદ્યોગપતિઓ પાસેથી રૂ ૧૦૦ કરોડની લાંચ લીધીઃ ઈડી

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના કથિત એક્સાઈઝ કૌભાંડનો રેલો તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેરખર રાવના ઘર સુધી પહોંચ્યો છે. આ કેસમાં…

યુપીમાં પ્રશાસનિક પરિવર્તન હેઠળ અનેક જીલ્લામાં આઇપીએસ અધિકારીઓની ટ્રાંસફર!

ઉતરપ્રદેશની યોગી સરકારે પોલીસ પ્રશાસનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે.નવા પ્રશાસનિક પરિવર્તન હેઠળ અનેક જીલ્લામાં આઇપીએસ અધિકારીઓની ટ્રાંસફર કરી છે.સરકારના…

યુએનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશે, વિદેશ મંત્રી એસ જયશંકર ૧૪ ડિસેમ્બરે ઉદ્‌ઘાટન કરશે

વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ૧૪ ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્‌ઘાટન કરશે.તે શક્તિશાળી…

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગૂ કરવાનું એલાન કર્યું

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ ૧૪૪ લાગૂ કરવાનું એલાન કર્યું છે. શહેરમા શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈ પણ…

કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવશે નહીં ત્યાં સુધી સરકાર સકારાત્મક પરિણામ જોઇ શકશે નહીં : મુફતી

પીડીપીના વડા મહબુબા મુફતીને અનંતનાગરનું મકાન ખાલી કરવાની નોટીસ મળી છે.ત્યારબાદ મહબુબા મુફતીનું વલણ સરકાર તરફ વધુ કડક બની ગયું…

કર્ણાટકમાં મુસ્લિમ છાત્રાઓ માટે કોલેજ બનાવવાના પ્રસ્તાવ પર હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની ચેતવણી આપી

કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા મુસ્લિમ યુવતીઓ માટે ૧૦ નવી કોલેજ બનાવવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે.હિન્દુ સંગઠનોએ તેનો…

Latest News