News

મણિપુર હિંસાને લઈ વિપક્ષના કેન્દ્ર પર પ્રહાર, વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ

મણિપુરમાં હિંસાની આગ હજુ શાંત પડી રહી નથી. છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં હિંસા ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના…

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત…

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, “કચ્છના લોકોએ હિમ્મતથી વાવાઝોડાનો સામનો કર્યો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી.…

શિયાળુ વાવાઝોડાથી બ્રાઝિલમાં તબાહી, ૧૧ના મોત, ૨૦ લાપતા

શિયાળુ વાવાઝોડું હાલમાં બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત…

સુદાનની રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો થયો, ૧૭ના મોત

હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમમાં શનિવારે જબરદસ્ત હવાઈ હુમલો થયો હતો. આ અકસ્માતમાં પાંચ બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા…

યુગાન્ડામાં આતંકવાદી હુમલામાં ૪૧ લોકોના મોત

આફ્રિકન દેશ યુગાન્ડામાં એક શાળા પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઘટનાસ્થળેથી ૪૧ મૃતદેહો મળી આવ્યા છે.…

Latest News