News

ભાજપ આરએસએસ મહાત્મા ગાંધીની અસલી ઓળખથી હંમેશા પરેશાન રહ્યા છે : મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધી

એનસીઇઆરટીના નવા પુસ્તકોના વિરોધ અને સામાજિક આંદોલનો પર અધ્યાયોને હટાવવામાં આવ્યા છે. આ અંગે લેખક અને મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર…

આગ્રામાં તાજમહેલને તોડી પાડવાની માગણી આસામના ભાજપના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ કરી

ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એ હકીકતની તપાસની પણ માંગ કરી રહ્યો છે…

નાઈજીરીયામાં એક ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો, ૫૦ લોકોનાં મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર-મધ્ય નાઇજીરિયાના એક ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો છે, જેમાં ૫૦ લોકો માર્યા ગયા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે.…

હાઈપર ટેન્શન અને તેના લક્ષણો વિશે આયુર્વેદ એક્સપર્ટની સલાહ જાણો

ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના કારણે લોકોનું જીવન બેઠાડું…

ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી…

ઘાટલોડિયા બ્રિજના કેટલાક ભાગમાં મુકેલા ટેકાને લીધે લોકોને લાગી રહ્યો છે બ્રિજ પડવાનો ડર

અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, ચાંદલોડિયા ઓવર બ્રિજની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે. ૨૫ વર્ષ પહેલા ૮ કરોડ…

Latest News