News

શાંતિની ખાતરી ન કરવી એ સરકારની નિષ્ફળતા ગણાશે : NPP

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને ર્નિણયો પર સવાલ ઉઠાવી…

મણીપુરમાં ૨૩ જૂનથી નેશનલ NH ૫૪ને જામ કરશે યૂથ એસોસિએશન

મણિપુરમાં સંઘર્ષ બાદથી સ્થિતિ હજુ પણ વિકટ છે. વિવિધ સ્થળોએ બદમાશો દ્વારા હિંસા અટકી રહી નથી. સેંકડો ઘરો આગમાં બળી…

મારા પિતાએ મને કાળજીનું મૂલ્ય શીખવ્યું છેઃ ફાધર્સ ડે પર ચેતેશ્વર પૂજારા

ક્રિકેટના મેદાનમાં અનન્ય કાબેલિયત માટે જાણીતા ચેતેશ્વર પૂજારાએ ફાધર્સ ડે પર પોતાની અત્યંત સંવેદનશીલ બાજુ રજૂ કરીને દુનિયાભરના ચાહકોનાં મન…

વધુ એક ઉનાળો ફ્લાયદુબઇ માટે વિક્રમજનક 

દુબઇ સ્થિત એરલાઇન ફ્લાયદુબઇ ત્યાર સુધીના સૌથી વ્યસ્ત ઉનાળા માટે સજ્જ થઇ રહી છે, જેમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર 2023…

હો ચી મિન્ગ સિટીથી બ્રિસ્બેન સુદી વિયેતજેટનો ડાયરેક્ટ રુટ ભારતીયો માટે પ્રવાસની આકર્ષક તકો ખોલી નાખે છે

વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા હો ચી મિન્હ સિટી અને બ્રિસ્બેન વચ્ચે સીધી ફ્લાઈટની ઘોષણા કરાઈ, જે…

વિશ્વઉમિયાધામ આયોજિત ભાગવત કથાના રૂકમણી વિવાહમાં 500 તોલા સોનાની ઉછામણી

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના…

Latest News