News

રોટેરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મિશન જલ સેવાની શરૂઆત કરવામાં આવી

૧ જુલાઈ, ૨૦૨૫ - આ નવા વર્ષની શરૂઆત, રોટેરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે જલ સેવાના ઉમદા હેતુ સાથે કર્યું છે.…

ધ લીલા ગાંધીનગર ખાતે 27 જૂનથી 6 જુલાઈ સુધી ‘રોયલ મરાઠા કલીનરી ઇન્ડલજન્સ’નું આયોજન

ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરનું વૈભવી આતિથ્ય સ્થળ ધ લીલા ગાંધીનગર 27 જૂન 2025 થી તેના સિગ્નેચર ઇન્ડિયન ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ,…

મધ્યમ વર્ગના લોકોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવાસ તબદીલી પર 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો…

50 વર્ષની વિધવા મહિલાએ પ્રેમમાં તમામ હદો પાર કરી, દીકરાના ક્લાસમેટ સાથે લગ્ન કરી ગર્ભવતી બની

'ના ઉમ્ર કી સીમા હો ના જન્મ હો બંધન,' ગઝલની આ લાઈનને એક 50 વર્ષની બિઝનેસ વુમને પોતાના જીવનમાં ઉતારી…

મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાથી કેમ દૂર રાખવામાં આવે છે? મોટા ભાગના લોકો નથી જાણતા સાચું કારણ

હિન્દુ ધર્મમાં મહિલાઓના સ્મશાનમાં ન જવા અંગે જે પ્રતિબંધ જોવા મળે છે, તે ધાર્મિકથી વધુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાંથી આવે…

ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદને સ્થાન

નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Latest News