News

શું તમે પણ ચારધામની સરળતાથી યાત્રા કરવા માગો છો, તો આ કામ કરવાનું ચૂકશો નહીં

દહેરાદૂન : આ વર્ષે એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ…

મેરઠના અકબરપુર સાદાત ગામમાં મહિલાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, પછી માથે સાપ છોડી દીધો

મેરઠમાંથી વધુ એક મોટો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની…

1 મે 2025થી બદલાય જશે ટોલ કલેક્શન સિસ્ટમ, જાણો કેવી રીતે વસૂલ કરાશે ટોલ ટેક્સ

નવી દિલ્હી : દેશમાં નેશનલ હાઈવે પર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ પર હવે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે…

અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ છોડવા પર પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી રકમ પણ આપશે

વોશિંગ્ટન : અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જો સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’…

લિમિટેડ ટાઇમ ઓફર: વિયેતજેટ દ્વારા સર્વ રુટ્સની ટિકિટો પર 50 ટકા છૂટ

વિયેતનામના રિયુનિફિકેશન દિવસની ઉજવણી નિમિત્તે વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા 18મી એપ્રિલ, 2025 સુધી તેના ફ્લાઈટ નેટવર્કમાં ઈકો-ક્લાસ…