News

પ્રસુન જોષી જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નહીં જાય

જેએલએફ એટલે કે જયપુર લિટેરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી ભાગ લેશે નહિં. ઘણાં સમયથી આ…

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

૨૨ વર્ષથી અંબાજી ચાલતા જતા ચાર લોકોએ બનાવ્યો સર્વ ધર્મ મોબાઇલ કેમ્પ

દરેક વ્યક્તિ વ્યક્તિગત શ્રદ્ધા ધરાવતી હોય છે. પોતાની શ્રદ્ધા પ્રમાણે અનેક મંદિરોના દર્શન કરી ભગવાન સુધી પોતાની અરજી પહોંચાડે છે…

કઇ ફિલ્મ બનશે મુંબઇ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ઉદ્ઘાટન ફિલ્મ?

ભારતમાં ડોક્યુમેન્ટરી  ફિલ્મ મહોત્સવ માટે પ્રખ્યાત એવા ડોક્યુમેન્ટરી, ટૂંકી  અને એનિમેશન ફિલ્મ માટેના મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (MIFF)નો ભવ્ય શુભારંભ…

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણાં ખાતે થઈ

ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી.  આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત…

Latest News