નવી દિલ્હી: શરાબ કારોબારી વિજય માલ્યાને દેશ છોડીને ભાગવાના મામલામાં રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ…
અમદાવાદ: કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને…
નવી દિલ્હી; વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે.
અમદાવાદ :જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે આજે ક્ષમા યાચનાના પર્વ સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જાણતા અજાણતા…
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામની પાસે સ્થિત તરણેતર ગામમાં પાંચાલની લોક સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સંબંધિત તરણેતર લોક મેળાની શરૂઆત…
Sign in to your account