News

ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી આવે અને વસવાટ કરી શકે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના એક નાગરિકની આશ્રય માટેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું…

ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી

વોશિંગ્ટન : અમેરિકામાં આવેલ ભારતીય દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકો માટે એક ખુબજ મોટી અને મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી…

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જબ્બાર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ; 4ના મોત

અબ્દુલ્લા : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ અબ્દુલ્લા જિલ્લા સ્થિત જબ્બાર માર્કેટમાં રવિવારે વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક બિલ્ડિંગોને પણ નુકસાન…

કોરોના 19નો ફૂંફાડો, અનેક દેશોમાં અચાનક કોરોના કેસોમાં વધારો

સિંગાપુર : દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોમાં કોવિડ-૧૯ની નવી લહેર ફેલાઈ રહી છે, જેમાં હોંગકોંગ, સિંગાપોર, ચીન અને થાઇલેન્ડમાં ચેપમાં નોંધપાત્ર…

આ લગ્ને તો આખું ગુજરાત ગાંડુ કર્યું! નવસારીનો યુવક એક મંડપમાં બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો બનશે સાક્ષી

નવસારી : ગુજરાતના નવસારીનો એક યુવક બે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી…

અમદાવાદમાં 700 વર્ષ જૂના મંદિરની 750 વાર જગ્યા બારોબાર વહીવટ કરી નાખ્યો, 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ…