News

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી રથયાત્રાની વિધિનો પ્રારંભ, જળયાત્રાનું આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે.…

આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા…

રેલવે યાત્રીઓને મળશે મોટી રાહત, આ મહત્વના નિયમમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી : મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય રેલ્વેએ નિર્ધારિત પ્રસ્થાનના 24 કલાક પહેલા અંતિમ પેસેન્જર ચાર્ટ જાહેર કરવાનું…

BSF જવાનોને ગંદા ટ્રેન કોચ આપવા ભારે પડ્યા, ચાર રેલવે અધિકારીને નોકરી ગુમાવવાનો વારો આવ્યો

નવી દિલ્હી : ત્રિપુરાથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને જર્જરિત અને ગંદા કોચવાળી ટ્રેનમાં અમરનાથ યાત્રા ફરજ માટે જમ્મુ…

વિશ્વ વિખ્યાત જર્મન “નેલ આર્ટિસ્ટ” ગુન્થર યુકરનું 95 વર્ષની વયે નિધન

બર્લિન : જર્મન કલાકાર ગુન્થર યુકર, જે દેશના યુદ્ધ પછીના સૌથી મહત્વપૂર્ણ કલાકારોમાંના એક હતા અને તેમના મોટા ફોર્મેટના નખના…

કાર્યબળને અને આર્થિક ભારણ ઘટાડવા ગૂગલ દ્વારા વિવિધ ટીમોમાં સ્વૈચ્છિક એક્ઝિટ ઓફર કરવામાં આવી

મીડિયા સૂત્રો થકી મળતા અહેવાલ અનુસાર, ગૂગલે તેના કાર્યબળને ઘટાડવાના ચાલુ પ્રયાસોના ભાગ રૂપે તેના શોધ એકમ સહિત અનેક વિભાગોમાં…